ડોક્ટર ની ભૂલ કબરમાં દટાઈ જાય છે,
વકીલ ની ભૂલ ફાઈલોમાં ખોવાઈ જાય છે,
પણ
શિક્ષકની ભૂલ સમસ્ત સમાજ પર ફેલાઈ જાય છે.
પણ
અફસોસ કે શિક્ષક ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી.
નહી તો સમાજનું આટલું અધઃપતન ન થયું હોત.
--ડૉ. જ્ઞાનેશ્વરીશાહ
વકીલ ની ભૂલ ફાઈલોમાં ખોવાઈ જાય છે,
પણ
શિક્ષકની ભૂલ સમસ્ત સમાજ પર ફેલાઈ જાય છે.
પણ
અફસોસ કે શિક્ષક ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી.
નહી તો સમાજનું આટલું અધઃપતન ન થયું હોત.
--ડૉ. જ્ઞાનેશ્વરીશાહ
No comments:
Post a Comment